બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Vaidehi
Last Updated: 08:01 PM, 22 November 2022
કેરળ: મલપ્પુરમમાં માલાબારની યાત્રા દરમિયાન પાર્ટીની અંદરની આંતરિક ગરબડી અને તેમને મળી રહેલા સમર્થનથી અપ્રભાવિત દેખાતા કોંગ્રેસનાં સાંસદ શશિ થરૂરે મોટું નિવેદન આપ્યું છે. થરૂરે માલાબારની યાત્રા ચાલુ રાખતાં યૂડીએફનાં સહયોગી IUMLનાં વરિષ્ઠ નેતાઓથી મુલાકા કરી અને કહ્યું કે તે કોઇથી ડરતાં નથી અને તેમને કોઇથી ડરવાની જરૂરત પણ નથી. તેમણે કહ્યું કે તેમને કેરળ કોંગ્રેસમાં કોઇ વિવાદો ઊભા કરવામાં રસ નથી.
Kerala | There was nothing unusual about my visit to Panakkad. At a time of divisive politics in the country, what is needed is inclusive politics. Everyone should work together for the future of India: Congress MP Shashi Tharoor, in Malappuram pic.twitter.com/OlCydLedNI
— ANI (@ANI) November 22, 2022
પાર્ટીની અંદર 'થરૂર જૂથ'ની છે આશંકા
તિરૂવનંતપુરમથી કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની ટિપ્પણી આંતરિક વિવાદોની વચ્ચે અતિ મહત્વની છે. કારણકે કેરળમાં કોંગ્રેસ નેતૃત્વનો એક મોટો વર્ગ થરૂરના સમર્થનમાં છે અને રાજ્યમાં પાર્ટીની અંદર થરૂર જૂથ બનવાની આશંકાઓ વધી રહી છે. જો કે 2016માં તેમના હાથમાંથી સત્તા છીનવાઇ ગઇ હતી. તેવામાં પાર્ટીની અંદર વધુ સમસ્યાઓ બનવાથી મુશ્કેલીઓ વધી શકે છે . તેથી થરૂરે નેતાઓને કહ્યું કે હું ડરતો નથી.
IUML ના નેતાઓએ કરી ટિપ્પણી
ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગનાં અન્ય વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે શશિ થરૂરની યાત્રામાં કંઇ પણ અસામાન્ય નથી. તેમણે કહ્યું કે જ્યારે પણ તેઓ આ ક્ષેત્રમાંથી પસાર થાય છે ત્યારે થંગલથી મુલાકાત અચૂક કરે છે. શશિ થરૂરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસની અંદર વધુ એક જૂથ બનાવવામાં તેમને કોઇ રસ નથી. કોંગ્રેસ સાંસદે કહ્યું કે જો એક અક્ષર થવું હોય તો તે એક સંયુક્ત કોંગ્રેસ માટે U હોવું જોઇએ જેની પાર્ટીને જરૂરત છે. થરૂરે કહ્યું કે યૂડીએફનાં 2 સાંસદોનું એક સહયોગી દળનાં નેતાઓથી મળવામાં કોઇ મોટી વાત નથી.
Kerala | Congress MP Shashi Tharoor today met Syed Sadiq Ali Shihab Thangal, President of the Indian Union Muslim League in Panakkad. He also visited the Malappuram District Congress Committee office. pic.twitter.com/Nr4IntQugc
— ANI (@ANI) November 22, 2022
થરૂરે દેશની વિભાજનકારી નિતી પર કરી વાત
થરૂરે આગળ કહ્યું કે આવા સમયે કે જ્યારે દેશમાં વિભાજનકારી રાજનિતી સક્રિય છે ત્યારે એવી રાજનિતીની જરૂરત છે કે જે બધાંને સાથે લાવે. તેમણે કહ્યું કે આ પ્રસંશનિય છે તે IUMLએ હાલમાં ચેન્નઇ, બેંગલોર અને મુંબઇમાં ભાઇચારાને વધારો આપવા માટે કાર્યક્રમ આયોજિત કરેલ હતો.
થરૂર સાથે મુલાકાત બાદ થંગલનું નિવેદન
થરૂરને મળ્યાં બાદ થંગલે કહ્યું કે થરૂરનો તેના પરિવારની સાથે ઘનિષ્ઠ સંબંધ છે. થંગલે આગળ કહ્યું રે તેમણે તમામ મહત્વપૂર્ણ કાર્યક્રમો, અવસરો પર આમંત્રિત કરવામાં આવે છે. તેથી તે જ્યારે અહીં આવે છે ત્યારે અમને મળવા આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army