અમદાવાદ / સમાજના આગેવાનોને પરેશ ધાનાણીની ટકોર, કહ્યું- પટલાઇમાં આપણું પુરૂ ન થઇ જાય તેનું ધ્યાન રાખજો

Congress Leader Paresh Dhanani Statement in Umiyadham Shilanyas program

સોલામાં ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં પાટીદારોને લઈને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે,પટલાઇ આપણા લોહીમાં છે પટલાઇમાં આપણું પુરૂ ન થઇ જાય તેનું ધ્યાન રાખજો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ