નિવેદન / લોકસભામાં અધીર રંજન ચૌધરી બોલ્યા, મહાત્મા ગાંધીને ગાળો આપનાર 'રાવણની ઓલાદ'

congress leader adhir ranjan chaudhary says in the lok sabha today they abuse mahatma gandhi they

31 જાન્યુઆરીથી શરૂ થયેલા બજેટ સત્રમાં પક્ષ અને વિપક્ષ તરફથી એકબીજા પર જોરદાર નિવેદનબાજી થઇ રહી છે. કર્ણાટકથી બીજેપી (BJP) સાંસદ અનંત હેગડે દ્વારા મહાત્મા ગાંધીના સત્યાગ્રહને ડ્રામા કહેવા પર વિપક્ષી પાર્ટીઓએ બીજેપીને આડે હાથ લીધી છે. મંગળવારે લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ગાંધીને ગાળો આપનારને 'રાવણની ઓલાદ' કહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ