કોરોના સંક્રમણ અટકાવવાના મુદ્દે CM રૂપાણીએ મીડિયા જગતની હસ્તીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી ચર્ચા, સમભાવ ગ્રુપના MD કિરણ વડોદરિયાએ ચર્ચામાં ભાગ લીધો.
કોરોના સંકટ મામલે CMની મીડિયા જગતની હસ્તીઓ સાથે ચર્ચા
સમભાવ ગ્રુપના MDએ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો
કિરણ વડોદરિયાએ ચર્ચામાં ભાગ લીધો હતો
CMની મીડિયા જગતની હસ્તીઓ સાથે જે મીટિંગ કરવામાં આવી હતી તેમાં મીડિયા જગત સાથે કોરોનાના સંકટને લઈને ચર્ચા કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સથી થયેલી આ ચર્ચામાં અનેક મીડિયાના સ્ટેટ એડિટર્સ પણ હાજર રહ્યા હતા. સમભાવ ગ્રૂપના એમડી કિરણ વડોદરિયાએ પણ આ ચર્ચામાં ભાગ લીધો હતો.