નિર્ણય / જળ સંચય અભિયાનને પુનઃવેગવંતું બનાવવા CM રૂપાણીએ આપ્યો આદેશ

CM Rupani gave order to rejuvenate the water accumulation campaign

સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનને ફરી વેગવંતું બનાવવા માટે નિર્દેશ આપ્યા છે. જળ સંચયના કામો હાથ ધરવા માટે આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં સીએમ રૂપાણીએ અભિયાનને વેગ આપવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. વધુ માહિતી જોઇએ આ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ