રાજકોટ / CM રૂપાણીનું નિવેદન, કહ્યું- સત્તા નહીં સેવા માટે અમે કામ કરીએ છીએ, ખેડૂતોના રાતના ઉજાગરા થશે બંધ

CM launches Sevasetu program

રાજકોટમાં આજે મુખ્યમંત્રી રૂપાણીએ સેવાસેતું કાર્યક્રમનો પ્રારંભ કર્યો. જે કાર્યક્રમમાં તેમણે સૂર્યોદય યોજનાનો ઉલ્લેખ કરીને ખેડૂતોને હવે રાતના ઉજાગરા નતી કરવા પડતા તેનો ઉલ્લેખ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ