રાજકારણ / કોંગ્રેસના દિગ્ગજ નેતાના AAPમાં જોડાવવાના સંકેતો પાક્કા? અરવિંદ કેજરીવાલે આપ્યું સૂચક નિવેદન

CM KEJRIWAL SAYS ABOUT PUNJAB CONGRESS

પંજાબમાં કોંગ્રેસમાં ચાલી રહેલ વિખવાદને લઈ નવજોત સિંહ સિદ્ધુએ ચોંકવાનારો ખુલાસો કર્યો છે, તેમણે એવા સંકેત આપ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટી જોઇન કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ