દિલ્હી / કાશ્મીરમાં 1990નો દાયકો પાછો આવ્યો: જંતર-મંતર પર આપના દેખાવો, વિરોધ પ્રદર્શનમાં કેજરીવાલ પણ જોડાયા

cm kejriwal addresses aam aadmi party jan aakrosh rally to protest against target killing in kashmir

રવિવારે આમ આદમી પાર્ટીએ દિલ્હીના જંતર-મંતર પર જન આક્રોશ રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ રેલીને સંબોધિત કરવા વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ