અમદાવાદ / મંદિરોની વિરાસતની જાળવણી માટે સરકાર મોટું બજેટ આપે છે: મણિનગરમાં સ્વામિ. મંદિરના ગાદી સુવર્ણ મહોત્સવમાં CMનું નિવેદન

CM Bhupendra Patel inaugurated Gadi Suvarna Mohotsav at Swaminarayan Temple

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં 19થી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ