અમદાવાદ ઘાટલોડિયામાં AAPના ઉમેદવાર અમિત પંચાલને માર માર્યો હોવાની વાત સામે આવી છે. સમગ્ર ઘટના ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ નજીકની છે.
અમદાવાદના ઘાટલોડિયામાં AAP અને ભાજપ વચ્ચે ઝઘડો
AAP અને ભાજપનાં નેતાઓ બન્ને વચ્ચે ઝઘડો
ભાજપનાં કાર્યકરોએ AAPના ઉમેદવારને માર્યોમાર
અમદાવાદના ઘાટલોડિયામાં AAP અને ભાજપ વચ્ચે ઝઘડો થયો હતો. AAP અને ભાજપનાં નેતાઓ સામ સામે આવી ગયા હતા. ભાજપનાં કાર્યકરોએ AAPના ઉમેદવારને માર માર્યાના આક્ષેપ લાગ્યા છે. AAPના ઉમેદવાર અમિત પંચાલને માર માર્યો હોવાની વાત સામે આવી છે. સમગ્ર ઘટના ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ નજીકની છે.