યાત્રા / ચારધામ યાત્રા માટે 15 મેના રોજથી શરૂ થશે હેલિકોપ્ટર સેવા!

Chardham Yatra Helicopter service kedarnath and hemkund

હિન્દુઓની પવિત્ર ચારધામની યાત્રા શરૂ થઈ ચૂકી છે. પણ હજુ સુધી હેલિકોપ્ટરની સેવા શરૂ થઈ નથી. ત્યારે યાત્રાળુઓની સુવિધા માટે આ હેલિકોપ્ટરને સેવા આગામી 15મેથી શરૂ થઈ શકે છે. કેદારનાથ હેમકુંડ સાહિબ માટે આ હેલિકોપ્ટરની સેવા શરૂ થઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ