ચોંકાવનારો ખુલાસો / ભારતમાં બદલાતા તાપમાનના કારણે દર વર્ષે થતા મોતનો આંકડો 7 લાખથી પણ વધારે, રિપોર્ટમા થયો ખુલાસો

changing temperature in india causes 7 lakh deaths every year research reveals

શોધકર્તાઓનું કહેવું છે કે ભારતમાં દર વર્ષે અસામાન્ય ઠંડીથી 6,55,400 લોકોના મોત થાય છે તો વધારે ગરમીથી 83,700 લોકોના મોત થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ