ચંદ્રયાન 2 / વિક્રમ લૅન્ડરને લઈને જે સમાચાર આવી રહ્યાં છે તે તમને નહીં ગમે

Chances Of Contacting Chandrayaan-2 Lander Vikram Are Decreasing

ચંદ્રયાન -2 લેંડર 'વિક્રમ' નો સંપર્ક કરીને તેની અંદરના રોવર 'પ્રજ્ઞાન'ને બહાર કાઢીને ચંદ્રની સપાટી પર ચલાવવાની શક્યતા દરેક પસાર થતા દિવસ સાથે નબળી પડી રહી છે. નોંધનીય છે કે, ગત સાત સપ્ટેમ્બરના રોજ 'સોફ્ટ લેન્ડિંગ' ની પ્રક્રિયા દરમિયાન વિક્રમનો અંતિમ ક્ષણે ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો હતો. જો તે 'સોફ્ટ લેન્ડિંગ' કરવામાં સફળ થયું હોત, તો રોવર તેમાંથી નીકળી ગયું હોત અને ચંદ્ર સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગોને અંજામ આપી શક્યા હોત. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ