તપાસ / અમદાવાદમાં CAA વિરોધ પ્રદર્શન: પોલીસ કમિશ્નરે કહ્યું આ રીતે અમે પથ્થરબાજોને પકડી પાડીશું

CAA protest gujarat policeman injure ahmedabad police commissioner ashish bhatia

CAA વિરૂદ્દ અમદાવાદના શાહઆલમમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. શાહઆલમ વિસ્તારમાં પથ્થરબાજોએ પોલીસને નિશાન બનાવી તેના પર પથ્થરમારો કર્યો હતો. જોકે પથ્થરમારા બાદ પોલીસે લોકોને હટાવવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. આ દરમિયાન 19 જેટલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓની કમિશનરે મુલાકાત લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ