વિશ્લેષણ / CAA અને NRC પર મજબૂત વિરોધ માટે મોદી નહીં પરંતુ મુદ્દો મહત્વનો, જાણો કેમ

CAA / NRC protesters need to focus more on the point rather than Modi hatred

ભારતમાં CAA / NRC મુદ્દો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે આ મુદ્દો શરણાર્થીઓની નાગરિકતા માટે ઓછો અને ભારતીયોની અને વિરોધ પક્ષોની નરેન્દ્ર મોદી વિરુદ્ધની નફરત માટે વધુ ઉછળ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. વિવિધ મીડિયા ચેનલોએ પ્રદર્શનકારીઓના ઇન્ટરવ્યૂ લીધા જેના પરથી એવું લાગી રહ્યું છે કે CAA / NRC મુદ્દે પ્રદર્શન કરી રહેલા ઘણા લોકો આ કાયદાના તથ્યો અને માહિતીથી ચિંતાજનક રીતે અજાણ છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ