બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / BJP MP Mansukh Vasawa boast after Congress-AAP alliance

ચૂંટણી 2024 / કોંગ્રેસ-AAPમાં ગઠબંધન બાદ ભાજપ સાંસદ મનસુખ વસાવાનો હુંકાર: કહ્યું 5 લાખની લીડથી જીતીશું

Dinesh

Last Updated: 04:16 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loksabha Election 2024: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ભાજપ ભરૂચ બેઠક 5 લાખ કરતાં વધુ મતોની લીડથી જીતશે

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો એક્ટિવ થઈ રહ્યાં છે. આજે ઈન્ડિયા ગઠબંધનના પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કેટલીક બેઠકોને લઈ ફાળવણી કરાઈ છે. જેમાં ગુજરાતની બે બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. 

મનસુખ વસાવાના કોંગ્રેસ અને AAP પર પ્રહાર
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ભરૂચ બેઠક પર ચૈતર વસાવાનુ ચૂંટણી લડવાનુ પહેલાથી જ નક્કી હતું. આમ આદમી પાર્ટીના ગણ્યા ગાંઠ્યા કાર્યકરો છે. વધુમાં તેમણે પ્રહાર કરતા કહ્યું કે, AAP-કોંગ્રેસના ગઠબંધનથી ભાજપને કોઈ ફરક નહી પડે તેમજ ગઠબંધનથી ભરૂચમાં ભાજપ મજબૂત પાર્ટી બની છે. ભાજપ ભરૂચ બેઠક 5 લાખ કરતાં વધુ મતોની લીડથી જીતશે

વાંચવા જેવું: ગુજરાતની આ બે બેઠકો પર લડશે AAP: કોંગ્રેસ સાથે ગઠબંધનનું એલાન, જોકે પંજાબમાં બંને પાર્ટીઓ સામસામે

'AAP માત્ર ડેડિયાપાડા વિધાનસભા પૂરતી જ પાર્ટી છે'
મનસુખ વસાવાએ રાજકીય ચાબકા મારતા કહ્યું કે, ભરૂચ જિલ્લામાં એક સમયે અહેમદ પટેલનો સોળે કળાએ સૂરજ ઉગ્યો હતો. ટ્રાયબલ એરિયામાં કોંગ્રેસ અને BTP મજબૂત હતા. એ વખતે પણ અમે કોંગ્રેસ અને BTPને ગાંઠ્યા નથી. તો અત્યારે કોંગ્રેસ જિલ્લામાં તૂટી ગઈ છે અને BTPનુ અસ્તિત્વ નથી. AAP માત્ર ડેડિયાપાડા વિધાનસભા પૂરતી પાર્ટી છે બાકીની 6 વિધાનસભામાં કંઈ નથી. ભરૂચ લોકસભા બેઠકમાં AAPનુ કોઈ અસ્તિત્વ નથી

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ