ચક્રવાતની અસર / Tauktae વાવાઝોડાંને લઈને ST વિભાગનો મોટો નિર્ણય, આ વિસ્તારોમાં બસોની 4 હજાર ટ્રીપ બંધ

Big decision of ST department regarding Tauktae hurricane

તૌકતે વાવાઝોડાના કારણે વીજ, વન સહિત હવે એસટી વિભાગે પણ મહત્વના નિર્ણય કર્યા છે, દરિયાકાંઠા વિસ્તારોમાં 50 કિમી સુધીના રૂટ બંધ કર્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ