ભવિષ્યવાણી / બેજાન દારૂવાલાની PM મોદી -ઈન્દિરા ગાંધી વિશેની આગાહી સાચી પડી હતી, જ્યારે આ ભવિષ્યવાણી ખોટી

Bejan Daaruwala true and false predictions

2020નું વર્ષ સતત ખરાબ ને ખરાબ સમાચારોની હારમાળા આપી રહી છે. આ વર્ષે મૃત્યુ પામેલા લોકોની યાદીમાં હજુ એક નામ જોડાયું છે જે છે વિશ્વભરમાં પ્રખ્યાત થયેલા પારસી જ્યોતિષશાસ્ત્રી બેજાન દારૂવાલા. છેલ્લા થોડા દિવસથી વેન્ટિલેટર ઉપર રહેલા બેજાન દારૂવાલાને કોરોના પોઝિટિવ હતા તેવા અહેવાલો સામે આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ