બનાસકાંઠા ચોવીસ ઠાકોર સમાજ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં ઠાકોર સમાજ દ્વારા બેસણુ અને બારમાની પ્રથા બંધ કરી દેવામાં આવી છે. આમ ઠાકોર સમાજ દ્વારા નવા નિયમો બનાવામાં આવ્યાં છે. આમ ચોવીસ ઠાકોર સમાજ દ્વારા નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.
બનાસકાંઠા ચોવીસ ઠાકોર સમાજે કરી પહેલ
બેસણુ અને બારમાની પ્રથા કરાઇ બંધ
બનાસકાંઠી જિલ્લામાં ચોવીસ ઠાકોર સમાજે નવી પહેલ કરી છે. જેમાં સમાજ દ્વારા નવા નિયમો બનાવામાં આવ્યાં છે. સમાજ દ્વારા બનાવામાં આવેલા આ નવા નિયમ મુજબ બેસણુ અને બારમાની પ્રથા બંધ કરવામાં આવી છે.
જ્યારે સમાજ દ્વારા અન્ય નિયમો જે બનાવામાં આવ્યાં છે તેમાં લગ્નમાં ડીજે વગાડવું હોય તો રૂપિયા 2100નું દાન આપવું પડશે. તેમજ જો કોઇ પ્રસંગમાં નશો કરીને આવશે તો તેને 5000નો દંડ થશે.