નવી પહેલ / બનાસકાંઠા ચોવીસ ઠાકોર સમાજની એક નવી પહેલ : લગ્ન અને મરણ પ્રસંગની આ પ્રથાઓ બંધ કરાઈ

banaskantha chovis thakore samaj

બનાસકાંઠા ચોવીસ ઠાકોર સમાજ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં ઠાકોર સમાજ દ્વારા બેસણુ અને બારમાની પ્રથા બંધ કરી દેવામાં આવી છે. આમ ઠાકોર સમાજ દ્વારા નવા નિયમો બનાવામાં આવ્યાં છે. આમ ચોવીસ ઠાકોર સમાજ દ્વારા નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ