અયોધ્યા / શું મસ્જિદ માટે જમીન ન લેવી કોર્ટની અવમાનના ગણાશે, કાનૂની સલાહ લઇ રહ્યું છે સુન્ની વકફ બોર્ડ

ayodhya verdict sunni waqf board is seeking legal advice in mosque matter

સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર અયોધ્યા (Ayodhya) માં મસ્જિદ નિર્માણ માટે પાંચ એકડ જમીન લેવા અથવા નહીં લેવા મામલા પર ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ કાનૂની સલાહ લઇ રહ્યું છે. તેનુ કહેવું છે કે તેમણે રવિવારે લખનઉમાં યોજાનારી ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં આ મામલામાં લેવામાં આવેલા નિર્ણયને ખાસ ધ્યાને લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ