અયોધ્યા / રામ મંદિર ટ્રસ્ટમાં આ લોકોનો થશે સમાવેશ, અડવાણીનુ નામ મોખરે

ayodhya Ram mandir trust l k advani

સોમનાથ ટ્રસ્ટની દિલ્લીમાં બેઠક મળવાની છે જેમાં રામમંદિર ટ્રસ્ટનું માળખુ રચવામાં આવશે. 22 નવેમ્બરે પીએમ મોદીના નિવાસ સ્થાને સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવાની છે. આ બેઠકમાં અધ્યક્ષ કેશુભાઈ પટેલ, અમિત શાહ અને લાલ કૃષ્ણ અડવાણી હાજર રહેશે. સાથે જ ટ્રસ્ટી અને સેક્રેટરી સચિવ પણ હાજર રહેશે. આ જ બેઠકમાં નક્કી કરેલા નામોની જાહેરાત કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ