નિવેદન / આયેશા આપઘાત કેસ: મૌલાનાએ પણ કહ્યુ વીડિયો જોઈ હ્રદય હચમચી ગયુ, દહેજ નાજાયજ છે

ayesha Suicide Case Ahmedabad maulana statment

આયેશા આપઘાત કેસ બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સદસ્ય મોલાના ખાલિદ રશીદે તમામ મસ્જિદના ઈમામને અપીલ કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ