મૂર્તિ / UPના લખનઉમાં PM મોદીએ અટલજીની 25 ફૂટ ઊંચી મુર્તિનું અનાવરણ કર્યું

atal bihari vajpayee birth anniversary pm narendra modi statue lucknow bjp amit shah

પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની આજે 95મી જયંતિ છે.આ અવસરે પીએમ નરેન્દ્ર મોદીએ લખનઉમાં અટલ બિહારી વાજપેયીની 25 ફૂટ ઉંચી મૂર્તિનું અનાવરણ કર્યું. બુધવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી સહિત દિગ્ગજોએ અટલ સ્મારક પહોંચીને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ