તમારા કામનું / વાસ્તુ ટિપ્સ : ઘરમાં લાગેલા અરીસાનો પડે છે પરિવાર પર પ્રભાવ, ચોક્કસ ગોઠવણીથી આવી શકે છે સુખ-શાંતિ

arrangement of mirror in your house

વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને જો ઘરમાં ચીજ-વસ્તુઓ ગોઠવવામાં આવે તો ભાગ્ય ચમકવા લાગે છે. ઘરમાંથી નકારાત્મક ઊર્જા બહાર નિકળે છે અને સકારાત્મક વાતાવરણ ફેલાવા લાગે છે. તેના માટે તમારાં ઘરમાં લાગેલ અરીસો એટલે કે દર્પણ પણ મોટી ભૂમિકા ભજવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ