દાવો / ચોંકાવનારો કિસ્સોઃ કોવિશીલ્ડ વેક્સિન લીધા બાદ ન બની એન્ટીબોડી, અદાર પૂનાવાલા સહિત 7 લોકો સામે કોર્ટમાં કરાયો કેસ

application in lucknow court against serum institute adar poonawalla

યૂપીની રાજધાની લખનઉમાં કોવિશીલ્ડ વેક્સિન લીધા બાદ એન્ટીબોડી ન બનવાનો કેસ સામે આવતા સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલા સહિત 7 લોકો પર કેસ દાખલ કરાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ