ભારત / પાકિસ્તાનમાં વસતા 25 હિંદુ પરિવારને પાકિસ્તાનથી ત્રાસ, ભારતમાં નાગરિકતા આપવા માટે મોદીને અપીલ કરી

Appeal to give citizenship to Hindu families living with crop

પાકિસ્તાનમાં વસતા હિંદુ ભારતીય પરિવારને હવે પાકિસ્તાનમાં રહેવું મુશ્કેલ બનતું જાય છે. જ્યારે તે પરિવાર હરિદ્વાર યાત્રાના 25 દિવસના વિઝા લઈ ભારત આવી ગયા છે. અને ભારતની નાગરિકતા આપવા માટે અપીલ કરી છે કારણકે હવે પાકિસ્તાનમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે તેવું તે પરિવારનું કહેવું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ