પ્રતિક્રિયા / કોરોના સંક્રમિત અનિલ વિજે કહ્યું- કોવેક્સીન લગાવ્યાં પહેલાં જ ડોકટરોએ કહ્યું હતું કે...

Anil vij on Covid19 vaccine government only 1st shot of covaxin antibodies develop after 2nd dose

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજને કોરોના પોઝિટિવ આવ્યા બાદ બીજા દિવસે સ્પષ્ટતા કરી છે. અનિલ વિજે કહ્યું કે મને કોવેક્સીન લગાવતા પહેલા જ ડોકટરો જણાવ્યું હતું કે વેક્સીનનો બીજો ડોઝ 28 દિવસ બાદ લગાવામાં આવશે અને ત્યાર બાદ 14 દિવસ પછી એન્ટોબોડી બનશે. જો કે  સાવચેતી રાખવા છતા હું કોરોના સંક્રમિત થયો. મારો હાલ સિવિલ હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે અને મારી તબિયત હાલ સારી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ