Ek Vaat Kau / એક ઝાટકે 38 કરોડ લોકો માટે મોદી સરકારની મોટી જાહેરાત

26 ઓગસ્ટ 2021ના દિવસે ઇ-શ્રમ પોર્ટલ લોન્ચ કરીને મોદી સરકારે દેશના એવા 38 કરોડ પર પ્રાંતિય શ્રમિક લોકોને મોટી ભેટ આપી છે, જેઓ પ્રથમ લૉકડાઉ વખતે ખૂબ જ પરેશાન થયાં હતા. તો આ સરકારી પોર્ટલ પરથી શ્રમિકોને લાભ કેવી રીતે મેળી શકે અને રજીસ્ટ્રેશન કઇ રીતે કરાવવું તેના વિશે વિગતવાર માહિતી માટે....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ