ધર્મ / અક્ષય તૃતીયા 2019 : 7 મેએ સોના-ચાંદીની ખરીદીનું જાણો વિશેષ મહત્વ, શુભ મુહૂર્ત

akshaya-tritiya-2019-to-be-held-on-may-7-know-the-best-time-to-buy-gold-and-shubh-muhurat

અક્ષય તૃતીયાના પર્વ હિન્દુ ધર્મમાં અનોખું સ્થાન ધરાવે છે. આ વખતે અક્ષય તૃતીયાનું પર્વ 7 મે 2019ના દિવસે ઉજવવામાં આવશે. આ પર્વ હિન્દુ કેલેન્ડર અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના નામથી ઓળખવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ