ક્રિકેટ / ટી20 વર્લ્ડ કપમાં રવીન્દ્ર જાડેજાની ખોટ નહીં વર્તાવા દે આ દમદાર ગુજરાતી ખેલાડી, યુઝવેન્દ્ર ચહલે કર્યા ભરપેટ વખાણ

akshar patel can take the place of ravindra jadeja says yuzvendra chahal

રવીન્દ્ર જાડેજા ઈજાગ્રત હોવાને કારણે ટી20 વર્લ્ડ કપમાં ટીમનો ભાગ નથી, ત્યારે યુઝવેન્દ્ર ચહલે કહ્યું છે કે અક્ષર પટેલ રવીન્દ્ર જાડેજાની ખોટ પૂરી કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ