ટ્રાફિક સિગ્નલ બંધ / અમદાવાદીઓએ હવે બપોરે ટ્રાફિક સિગ્નલ પર ઉભા નહીં રહેવું પડે : શહેર પોલીસ લેશે રાહત આપતો નિર્ણય

Ahmedabadis no longer have to stand on traffic signals in the afternoon

અદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરજનો માટે રાહત આપતો નિર્ણય લેવામાં આવશે. બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાને લઈને અભિપ્રાય મેળવ્યા છે. ટૂંક સમયમાં જાહેરાત કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ