અમદાવાદ / વકીલના પ્રશ્નોના સીધા જવાબ ન આપતા પરેશ ધાનાણી સામે જજે દર્શાવી નારાજગી

Ahmedabad Gujarat high court Paresh dhanani Rajya Sabha election controversy matters

2017ની રાજ્યસભાની ચૂંટણીના વિવાદનો મામલે જજે નારાજગી દર્શાવી છે. હાઈકોર્ટના જજે પરેશ ધાનાણી સામે નારાજગી દર્શાવી છે. વકીલના પ્રશ્નોના સીધા જવાબ ન આપતા જજ લાલઘુમ થઇ ગયા છે. જજે જણાવ્યુ છે કે  સીધો જવાબ ન આપો તો હું એની નોંધ લઈશ. આ કોઈ મનોરંજન પૂરું પાડવાનું સ્થળ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ