આસ્થા / VTV પાસે સચોટ માહિતી: અમદાવાદમાં આ વખતે રથયાત્રા તો નીકળશે જ, જોઈ લો કેવી હશે તૈયારી

Ahmedabad Bhagwan Jagannath Rathyatra permission

અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળશે તેવી સૂત્રો દ્વારા vtv પાસે સચોટ માહિતી સામે આવી છે, તંત્રએ રથયાત્રા કાઢવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ