બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Airport will be closed for 9 hours from today till May 31 due to maintenance of runway
Khyati
Last Updated: 01:03 PM, 17 January 2022
જો તમે અમદાવાદથી બાય ફ્લાઇટ ક્યાંય જવાનુ વિચારી રહ્યા છો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે આજથી સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ 9 કલાક માટે બંધ કરવામાં આવ્યુ છે. એરપોર્ટના રનવે પર રિકાર્પેટીંગની કામગીરીને કારણે એરપોર્ટ 9 કલાક બંધ રહેશે. આ કામકાજને કારણે 30 ફ્લાઇટ રદ કરવામાં આવી છે તેમજ અન્ય કેટલીક ફ્લાઇટ રદ કરવામાં આવી છે. મહત્વનુ છે કે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંદાજિત 150 ફ્લાઇટસની અવરજવર થાય છે.
સવારે 9થી સાંજે 6 સુધી બંધ
રનવે પર સમારકામની કામગીરી શરૂ કરી હોવાથી આજથી 31 મેસુધી સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ 9 કલાક માટે બંધ રાખવામાં આવશે. જો કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા યાત્રીકોને નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. મહત્વનુ છે કે સાડા ત્રણ કિ.મી લાંબા રનવે પર સમારકામની કામગીરી નવેમ્બર 2021માં જ શરૂ થવાની હતી પરંતુ તહેવારોને કારણે આ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું.શેડયુલ ખોરવાય નહીં અને હાલાકીનો સામનો કરવો ન પડે માટે અનેક રજૂઆતો બાદ આ નિર્ણયમાં ફેરફાર કરી આગામી જાન્યુઆરી મહિનાના પ્રારંભે કરવાનો નિર્ણય લેવાયો હતો.
યાત્રીકોની સુવિધાનું રખાશે ધ્યાન
એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખ્યુ છે કે આ સમયગાળા દરમિયાન કોઇ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ઓછામાં ઓછો ફેરફાર કરવામાં આવશે જેથી યાત્રીઓને અસુવિધાનો સામનો ન કરવો પડે. તો રનવેની કામગીરી બાબતે એક અધિકારીએ જણાવ્યુ હતુ કે રનવે સપાટી પર ઓવરલેઇંગ તથા સ્ટ્રીપ અને સ્લોપ અસેસમેન્ટ, રનવે એન્ડ સેફ્ટી એરિયા, તથા ગ્રેડિંગની સાથે સાથે ડ્રેનેજનું પણ કામ કાજ કરવામાં આવશે. આ ઉપરાંત એરપોર્ટ તરફથી જાણકારી આપવામાં આવી છે કે વિમાનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને રનવેની લાઇફ સાયકલ વધારવા માટે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માનાંકોને ધ્યાને રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army