વિવાદ / અગ્નિવીરો તો ભાજપના કાર્યકરો, તેમને હું શું લેવા નોકરી આપું?: મમતા બેનર્જીએ ફરી ઊભો કર્યો વિવાદ 

Agniveer are BJP workers, what should I give them a job ?: Mamata Banerjee rekindles controversy

મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન CM મમતા બેનર્જીએ કહ્યું, 'મને કેન્દ્ર તરફથી એક પત્ર મળ્યો છે જેમાં તેમણે રાજ્ય સરકારને 4 વર્ષ પછી અગ્નિવીરોને નોકરી આપવાની અપીલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ