જાણો અઘોરીઓની શિવની ઉપાસના કરવાની વિવિધ રીતો તથા તે પાછળના કારણો
મૃતદેહ પર બેસીને કરે છે સાધના
મૃતદેહ સાથે બનાવે છે શારીરિક સંબંધ
માત્ર કુતરાઓને કરે છે પ્રેમ
અઘોર રૂપ શિવના પાંચ રૂપોમાનું એક છે. અઘોરિયોની ભક્તિને જોકે અઘોરી શબ્દને જ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પરંતુ તેના રહેણ-સહેણની રીતો ઘણી બિભીત્સ હોય છે. તેમની તંત્ર સાધનાની આ અજીબ રીત ખૂદને સમગ્ર રીતે શિવમાં લીન કરવા માટે હોય છે.
મૃતદેહ પર બેસીને કરે છે સાધના
અઘોરી સમશાન ઘટ પર રહે છે તથા મૃતદેહ પર બેસીને સાધના કરે છે. તંત્ર સાદના સાથે માંસ તથા મદિરાનો ભોગ પણ લગાવે છે.
મૃતદેહ સાથે બનાવે છે શારીરિક સંબંધ
અઘોરીઓનું કહેવું છે મૃતદેહ સાથે સંબંધ બનાવવો શિવની ઉપાસનાનો પ્રકાર છે. જો તેઓ શારીરિક સંબંધ દરમિયાન ખુદને શિવની આરાધનામાં લીન કરે છે તો આ તેમની સાધનાનું ઉન્ચુ સ્તર છે. તેઓ બ્રહ્મચર્યનું પાલન કરતા નથી. તેમનું માનવું છે કે આમ કરવાથી તેમની શક્તિઓ વધે છે.
માણસનું કાચું માંસ ખાય છે
સમશાન ઘાટમાં રહેવાવાળા અઘોરીઓ અડધી બળેલી લાશોનું માંસ પણ ખાય છે. આ પાછળ માન્યતા છે કે દરેક બાળક અઘોરીના રૂપમાં જન્મ લે છે. બાળકને ભોજન તથા ગંદકીમાં કોઈ ફેર પડતો નથી તેમ અઘોરી પણ દરેક ગંદકી તથા સફાઈને એક જ પ્રકારે જુએ છે.
માત્ર કુતરાઓને કરે છે પ્રેમ
સામાન્ય રીતે અઘોરી પોતાના સમુદાયોમાં જ રહેવાનું પસંદ કરે છે તથા સામાન્ય જન જીવનમાં ખાસ મોકાઓ પર જ સામે આવે છે. આ દરમિયાન તેમની સાથે કેવળ કુતરાઓ જ રહે છે. અઘોરીઓ કુતરાઓને ખૂબ જ પ્રેમ કરે છે. તે પોતાની આસપાસ કુતરાઓને રાખવાનું પસંદ કરે છે.