વિવાદ / શિરડી જવાનો પ્લાન હોય તો હમણાં ટાળી દેજો, ચાલી રહી છે આ મુદ્દે બબાલ

After Lord Rama Janam bhumi now controversy over Sai Babas birthplace

દેશમાં અનેક જગ્યાએ સાંઈબાબાના મંદિરો અસ્તિત્વ ધરાવે છે. જ્યાં દર ગુરુવારે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળે છે. સાઈભક્તોમાં બાબાના ચમત્કારોની  પણ હંમેશા ચર્ચા થતી જોવા મળે છે. પરંતુ છેલ્લાં થોડા વર્ષોથી સાંઈબાબા ચમત્કારો ઉપરાંત અન્ય કેટલી બાબતોના કારણે પણ ચર્ચામાં રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ