ચૈત્ર નવરાત્રી 2023 / અંબાજી મંદિરના સમયમાં થયો ફેરફાર, નવરાત્રીમાં દર્શન કરવા જવાના હોવ તો જાણી લેજો, સરળતા રહેશે

Aarti timings were changed in Ambaji's temple

આગામી 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા માં અંબાજીના મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ