સુરતમાં આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર્સ અને કાર્યકરો સક્રિય થઈ ગયા છે. તેમણે આમ જનતા સાથે જોડાયેલા મુદ્દાને અવાજ આપવાનું શરૂ કરી દીધુ છે.
જનતાને ઢંઢોળવાની સેવા
જનતાના મુદ્દે આપ મેદાનમાં
નેતા સક્રિય, કાર્યકરો સક્રિય
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યા હતા અને કેટલીક બેઠકો પણ હાંસલ કરી હતી. ત્યારે હવે આપના આ કોર્પોરેટરો અને સમર્થકોએ સુરતમાં એક મુહિમ હાથ ધરી હતી.
ભ્રષ્ટાચારની ખોલી રહ્યા છે પોલ
આ અભિયાન બેઠક આપના કાર્યકર્તાઓ રાશનની દુકાનો પર જઇ રહ્યા છે અને ભ્રષ્ટાચારને ઉઘાડો પાડી રહ્યા છે અને જનતા સાથે જોડાયેલા મુદ્દાને અવાજ આપવા લાગ્યા છે.