બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A teacher committed suicide in Gir Somnath on Teacher's Day
Kiran
Last Updated: 05:15 PM, 5 September 2021
આજે સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ગીર સોમનાથમાં શિક્ષક દિને જ શિક્ષકે આપઘાત કરી લેતા ખળભળાટ મચો ગયો છે. ગીર ગઢડાની થોરડી પ્રાથમિક શાળાના શિક્ષકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.
ગીર સોમનાથમાં શિક્ષકે કર્યો આપઘાત
મહત્વનું છે કે શિક્ષકે આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી છે જેમાં TPEO અને શાળાના આચાર્ય પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. તેમના પર 25 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ સુસાઈડ નોટમાં TPEO અને શાળાના આચાર્ય પર ધમકી આપવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
TPEO અને આચાર્ય પર ગંભીર આક્ષેપ
દારૂ પીતા હોવાથી ફરિયાદ નોંધાવીશું એમ કહીને TPEO અને શાળાના આચાર્ય શિક્ષકને ધમકી આપતા હોવાનો પત્રમાં ઉલ્લાખ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આજે સમગ્ર દેશમાં શિક્ષક દિન મનાવવામાં આવે છે અને શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવે છે ત્યારે શિક્ષક દિવસે જ શિક્ષકે આપઘાત કરી લેતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News