BIG BREAKING / જો અમે રાજકારણ ન કરીએ તો....: રાજનીતિમાં જોડાવવા અંગે જુઓ નરેશ પટેલ શું બોલ્યા?

A suggestive statement by Naresh Patel chairman of Khodaldham

સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલે ફરી રાજકારણને લઈને સૂચક નિવેદન આપ્યું છે. સાકરિયા પરિવારના સ્નેહમિલન સમારોહમાં તેઓએ જણાવ્યું કે, જો અમે રાજકારણ ન કરીએ તો પછી અમારું કામ ક્યાંય થતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ