બેદરકારી / અમદાવાદીઓના જીવની કોઈ કિંમત છે કે નહીં? 6 વર્ષથી GST અંડરબ્રિજ બંધ, લોકો રેલવે ટ્રેક ઓળંગવા મજબૂર

A living proof of gross negligence of Ahmedabad Municipal Corporation system

અમદાવાદ મનપા તંત્રની ઘોર બેદરકારીનો જીવતો પુરાવો, રાણીપ અને ન્યુ રાણીપને જોડતો GST અંડરબ્રિજ 6 વર્ષથી બંધ, સ્કૂલના વિદ્યાર્થીઓ, મહિલાઓ, સિનિયર સિટિઝન પણ ઓળંગી રહ્યાં છે રેલવે ટ્રેક.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ