બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Kishor
Last Updated: 12:20 AM, 23 March 2023
ભક્તિ અને શક્તિના પર્વ એવા ચૈત્ર સુદ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્મામાં આવેલા અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. આસ્થા અને ઉમંગનો સમન્વય નિમિતે ભકતોએ માં ભગવતીની પ્રાર્થના કરી હતી. જગતજનનીનાં ખોળે માથું નમાવીને ધન્યતા અનુભવવા માટે મોટી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ હાલમાં માતાજીના ધામમાં આવી રહ્યો છે. માત્ર ગુજરાત જ નહિ પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પણ શ્રદ્ધાળુઓ અહીં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
આસ્થાનો સૌથી મોટા તહેવાર
ખાસ કરીને ચૈત્રી નવરાત્રીમાં મંદિર સવારના ૭ વાગ્યાથી સાંજે ૯ વાગ્યા સુધી ભક્તોના દર્શન માટે ખુલ્લુ રહે છે.આસ્થાના સૌથી મોટા તહેવાર એવા નવરાત્રીમાં આ મંદિરમાં રાત્રિ દરમિયાન ગરબાનુ આયોજન પણ કરવામાં આવ્યું છે. આમ ચૈત્રી નવરાત્રીમા ભક્તોને આખો દિવસ માતાજીના દર્શનનો લાભ મળશે તો આ ઉપરાંત રાત્રી દરમિયાન ગરબે ઘુમવા પણ મળશે.પાંચસો કિલોમીટરથી પણ વધુ અંત્તર કાપીને અહી આવતા શ્રદ્ધાળુઓનો થાક પણ માના દર્શન માત્રથી ઉતરી જાય છે તેવો અહીનો માહોલ છે.
લોક વાયકા પ્રમાણે મહિષાસુરનો વધ અહીં થયો હતો
એક લોક વાયકા પ્રમાણે આ જગ્યાએ જ માતાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો. મહિષાસુરના ત્રાસથી લોકોને બચાવવા માટે અહીં જ માતાજીએ પોતાનું પ્રકટ સ્વરૂપ બતાવ્યું હતું અને અહીં થી જ માતાજીની જ્યોત ગબ્બર ગોખ લઈ જવામાં આવી હતી. એટલે જ આ યાત્રાધામાં શ્રદ્ધાળુઓને ઊંડી આસ્થા છે. ચૈત્રી નવરાત્રીના ઘટસ્થાપનના દિવસે વહેલી સવારે ૬ વાગે ઘટ સ્થાપન કર્યા બાદ આરતી કરવામાં આવી હતી, પછી ૨૫ કિલો દૂધ થી માતાજીનો અભિષેક કરાયો અને ઘજા પણ ચઢાવવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
લોકસભા ચૂંટણી 2024 / કેજરીવાલથી લઈને સિસોદિયા સુધી જેલમાં બંધ AAP નેતાઓ મતદાન કરી શકશે? કાયદો શું કહે છે
Aam Aadmi Party leader