ઉજવણી / દેવદિવાળી પર દેવોના મંદિર પર લોકડાઉન, 60 ટકા મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ

60 percent temple closed due to corona guideline in dev Diwali 2020

ગુજરાતમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે દિવસને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે હવે મનપા દ્વારા કોરોનાને કારણે દેવદિવળીએ પણ મંદિરો બંધ રાખવામાં આવ્યા છે. આજે દેવોની દિવાળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ