ઉજવણી / સરદાર સરોવર નર્મદા ડેમનો 58મો સ્થાપના દિવસ, ગુજરાતીઓ માટે સારા સમાચાર

58th Foundation Day of Sardar Sarovar Narmada Dam

આજે સરદાર સરોવર નર્મદા ડેમનો 58મો સ્થાપના દિવસ છે. ત્યારે ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. આજે અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ છે. ત્યારે બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ