પ્રેરણા / ગુજરાતના 4 કર્મવીરોનું રાષ્ટ્રપતિ સન્માન કરશે, દેશનાં વિકાસ માટે આપશે આઈડિયા

4 activist of Gujarat will be honored by the President

3જી જાન્યુઆરીનાં રોજ સમાજ માટે ઉમદા કાર્ય કરનારા દેશનાં અલગ અલગ રાજ્યોનાં 20 જેટલાં કર્મવીરોને રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં એક મહિલા સહિત 4 કર્મવીરોને તેમનાં કાર્યો બદલ સન્માનિત કરવામાં આવશે. તેમજ રાષ્ટ્રપતિ આ ચારેય કર્મવીરોને આગામી દિવસોમાં ગ્રામીણ વિકાસ બાબતે આઈડિયા પર ચર્ચા કરશે. આ ઉપરાંત તેઓને તેમનાં કામને વેગ મળે તે માટે સરકાર શું કરી શકે તે અંગે પણ ચર્ચા કરે તેવી શક્યતાં છે. ત્યારે જાણીએ ગુજરાતનાં આ 4 કર્મવીરો કોણ છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ