મેઘતાંડવ / જામનગરમાં 3 હજાર લોકોનું સ્થળાંતર કરાયું, સમાણામાં કાર તણાઈ જતા દંપતિનું મોત તો જોડિયા ગામે 3 વર્ષના બાળકનું પણ મોત 

3,000 people evacuated in Jamnagar, situation like waterlogging everywhere

વરસાદને કારણે ત્રણ વ્યકિતઓના સત્તાવાર મૃત જાહેર સમાણા ગામ નજીક કાર તણાઈ જતા દંપતિનું મૃત્યુ થયું છે જ્યારે જોડિયામાં ત્રણ વર્ષના બાળકનું પણ મોત, જામનગર શહેર સહિત જિલ્લામાંથી 3 હજાર લોકોનું સ્થળાંતર કરાયું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ