દુખદ ઘટના / BIG NEWS : મુંબઈમાં નેવીના જહાજ INS રણવીરમાં જોરદાર વિસ્ફોટ, 3 જવાન શહીદ, 11 ઘાયલ

3 Killed In Explosion Onboard INS Ranvir At Mumbai Naval Dockyard

મુંબઈમાં ઈન્ડીયન નેવીના જહાજ INS રણવીરમાં જોરદાર બ્લાસ્ટ થતા 3 જવાન શહીદ થયા છે તથા 11 ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ