બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 dead bodies in the of Lalavadar in Amreli the reason for the murder
Kishor
Last Updated: 04:34 PM, 15 January 2024
અમરેલીના લાલાવદરની સીમામાંથી થોડા સમય પહેલા 3 મૃતદેહ મળી આવ્યા હતા. તે મામલે હવે ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેયની હત્યા કરીને તેમને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. સત્ય સામે આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો. જે મામલે અમરેલી જિલ્લા પોલીસવડા દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો.
મૃતકે મહિલાએ તાંત્રિકવિધિ કર્યા બાદ આરોપીની પુત્રીનું મોત થયાની આશંકાએ હત્યા
તમને જણાવી દઈએ કે ગત 12 જાન્યુઆરીએ લાલાવદર ગામની સીમમાં આવેલા કુવામાંથી 3 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.જેમાં પતિ-પત્ની અને તેમની એક 8 વર્ષની દિકરીના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ત્રણેયના મૃતદેહનુ પીએમ કરવામાં આવ્યું ત્યારે બહાર આવ્યું હતું કે આ ત્રણેયની હત્યા કરવામાં આવી છે. જે બાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.જો કે પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા 4 આરોપી દ્વારા આ હત્યાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તપાસના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને એક મુખ્ય આરોપી પોલીસ પકડથી દુર છે. હાલ તો પોલીસે એક આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ વાંચો: ભઠ્ઠીમાંથી ધગધગતું સ્ટીલ ઓગળીને શ્રમિકો પર પડ્યું, ત્રણના નિધન: કચ્છમાં મોટી દુર્ઘટના
8 વર્ષની દીકરીની પણ ગળુ દબાવીને હત્યા
કૂવામાંથી મળેલી મૃતક મહિલા તાંત્રિકવિધિ કરતી હોવાની શંકાએ ત્રણેયની હત્યા કરવામાં આવી હોવાનું આશંકા છે. પોતાની દીકરીનું તાંત્રિક વિધીથી મૃત્યુ થયું હોવાની આશંકાએ આ હત્યા કરવામાં આવી હતી.. આરોપીએ પતિ-પત્ની અને બાળકીનું ગળું દબાવી હત્યા કરી કૂવામાં મૃતદેહ ફેંકી દીધા હતા. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે 10 જાન્યુઆરીની રાતે આરોપી બબલુ ઉર્ફે પ્યારસિંહ ભુરસિંહ વસુનીયા, મેરસિંહ તીનચીયા પારદીયા, ઈન્દ્ર કિશન વસુનિયા અને ભુરા મોહન બામનીયા લાલાવડરની સીમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને દંપતીનું ગળુ દબાવીને હત્યા કરી હોવાના આરોપ લાગી રહ્યા છે. જે બાદ 8 વર્ષની દીકરીની પણ ગળુ દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી.. જે બાદ આરોપીએ ત્રણેય લાશોને કુવામાં ફેંકી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army