બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
Kiran
Last Updated: 09:41 PM, 1 January 2022
સૌરાષ્ટ્રમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ બે સિંહોનો મોત નિપજતા વન વિભાગ દોડતું થયું છે, અમરેલીના પાણીતાણામાં શેત્રુંજી ડિવિજનમાં બે સિંહોના મોત થતા સિંહોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.
નવા વર્ષના પ્રથમ દિવસે 2 સિંહોના મૃત્યુ
રાજુલાના કડીયાળી ગામે નીલગાયની પાછળ દોડતા બે સિંહો કુવામાં ખાબક્યા હતા જે બાદ સિંહનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું જોકે આજે રેસ્ક્યૂ કરાયેલા બે સિંહોનું મુત્યું નિપજ્યું હતું. કુવામાંથી બહાર નીકળ્યા બાદ સિંહોને બાબરકોટ એનિમલ કેસ સેન્ટરમાં સારવાર અર્થે લવાયા હતા. આજે મહુવાના ખૂટવડા નજીક રેવન્યુ વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળી આવ્યા હતો. જો કે નવા વર્ષના પ્રથમ દિવસે જ 2 સિંહોના મોત થતા વન વિભાગ દોડતું થયું છે.
સિંહોના મોતથી વન વિભાગ દોડતું થયું
સૌરાષ્ટ્રનું પાલિતાણા શેત્રુંજી ડીવીઝન અમરેલી અને ભાવનગર જિલ્લાને જોડતું ડીવીઝન છે. ત્યારે અહીં પૂરતો સ્ટાફ અને સુવિધા ન હોવાને કારણે સિંહોના મોત વધી રહ્યા છે. સિંહો પણ સતત ગમે તે વિસ્તારમાં ઘુસી જાય છે. વન વિભાગ પાસે સ્ટાફ પૂરતો નથી તો જરૂરી સાધનો પણ નથી જેને લઈ સિંહોની સુરક્ષા સામે સંકટ ઊંભુ થયું છે.
કુવામાંથી રેસ્કયુ કરાયેલ સિંહનુ મૃત્યુ
રાજુલા તાલુકાના કડીયાળી ગામ નજીક 1 ખેડૂતની વાડી વિસ્તારમાં શિકારની શોધમાં નીલગાય પાછળ સિંહ દોડતા નીલગાયનું મોત થયું હતું તેમજ સિંહ કૂવામાં ખાબક્યો હતો. જેને લઈ વનવિભાગ દ્વારા બચાવવા માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. સિંહને સારવાર માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં સિંહનું મોત થતા આમ આજના દિવસે નવા વર્ષમાં 2 સિંહોના મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army